રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ રૂ. ૯ કરોડના ખર્ચે નવનિર્મિત કુકરમુંડા આઇ.ટી.આઇ. વિદ્યાર્થીઓને આપી ભેટ

રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ રૂ. ૯ કરોડના ખર્ચે નવનિર્મિત કુકરમુંડા આઇ.ટી.આઇ. વિદ્યાર્થીઓને આપી ભેટ
કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી આઈ.ટી.આઈ. કુકરમુંડાનું ઇ-લોકાર્પણ કર્યું

Comments