વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વ્યારા ખાતે તાલુકા કક્ષાનો લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો

  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વ્યારા ખાતે તાલુકા કક્ષાનો લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, DRDA ડાઇરેક્ટ શ્રીમતી ખ્યાતિ પટેલે NRLM યોજના અંતર્ગત સ્વ-સહાય જૂથોના બહેનોને વિવિધ સહાયનું વિતરણ કરી સન્માનિત કર્યા



Comments